Total Pageviews

Saturday, September 17, 2011

શિક્ષક દિન ની ઉજવણી

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિનને  આપણે સૌ " શિક્ષક દિન " તરીકે ઉજવણી કરીએ છીએ. સામાન્ય રીતે શાળાઓમાં બાળકો એક દિવસ માટે શિક્ષક બનીને શાળાના બાળકોને શિક્ષણ કાર્ય કરાવે છે અને રીતે " શિક્ષક દિન " ની ઉજવણી કરે છે.

૫ મી સપ્ટેમ્બર  ના  શિક્ષક દિન ની ઉજવણી શાળાના બાળકો દવારા  કરવામાં આવી હતી  ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મ દિવસની ઉજવણી ના ભાગ રૂપે  શાળામાં બાળકો આજે પોતે શિક્ષક  બની ને  બીજા પોતાના મિત્રોને શિક્ષન આપ્યું હતું શાળાના  વિદ્યાર્થીઓ  ચરણજીત કૌર ,દિવ્યાબા હરપાલસિંહ  દિગ્વિજયસિંહ રેખા  ડીમ્પલ  નયના દિવ્યા વગેરે એ  આજે  તૈયાર થઇ  શાળામાં આવી પોતે શિક્ષક  ની  ભૂમિકા નિભાવી હતી  શાળાના બાળકો એ પણ હોંશે હોંશે શિક્ષન લીધું હતું 






No comments:

Post a Comment